Saturday 6 March 2021

Gujarat Board Class 12th Psychology (manovigyan) Std 12 Psychology(manovigyan) may 2021 most imp questions in gujarati

 

Gujarat Board Class 12th Psychology (manovigyan) Std 12 Psychology(manovigyan) may 2021 most imp questions in gujarati


ધોરણ 12 મનોવિજ્ઞાન imp પ્રશ્નો




 

પ્રકરણ 1

 

1 . પ્રત્યક્ષીકરણનો અર્થ વ્યાખ્યા સહિત સમજાવો.

 2.  પ્રત્યક્ષીકરણની પ્રક્રિયા સમજાવો.

3.  શ્રવણ સંવેદનની વિગતવાર સમજૂતી આપો .

4. સ્વાદ સંવેદનનાં વિવિધ કેન્દ્રોની સમજૂતી આપો .

5. સંવેદનનો અર્થ આપી તેની સમજૂતી આપો .

6. પ્રત્યક્ષીકૃત સંગઠનમાં ‘ સમાવેશક્તા ’ સમજાવો .

7. ‘ કેન્દ્રીકરણ’નો અર્થ આપી સમજાવો .

8. વ્યુત્ક્રામ્ય આકૃતિ એટલે શું ? સમજૂતી આપો .

 

પ્રકરણ 2

 

1 . અનુકરણાત્મક શિક્ષણ ઉદાહરણ આપી સમજાવો .

2 . થોર્નડાઈકનો પ્રયોગ સમજાવો .

3 . પ્રશિષ્ટ અભિસંધાનમાં ઉદીપક સામાન્યીકરણને ઉદાહરણ આપી સમજાવો .

4 . પ્રશિષ્ટ અભિસંધાનમાં ઉદીપકનું ભેદબોધન એટલે શું

5. પ્રશિષ્ટ અભિસંધાન અને કારક અભિસંધાન બંને પ્રતિક્રિયાના દેઢીકરણમાં કેવી રીતે જુદા પડે છે ?

6 . કોહલરે ચિમ્પાન્ઝી પર કરેલ ખોખાવાળો પ્રયોગ વર્ણવો .

7 . પ્રશિષ્ટ અભિસંધાનના મૂળભૂત ખ્યાલો સવિસ્તાર સમજાવો .

8 . કોહલરનો ચિમ્પાન્ઝી પરનો એક લાકડીવાળો પ્રયોગ વર્ણવો .

 

પ્રકરણ 3

 

 

1. સ્ટનબર્ગના ત્રિપુટીના સિદ્ધાંતમાં બુદ્ધિનાં ત્રણ પાસાં દર્શાવી કોઈ એક પાસાની સમજૂતી આપો .

2.ગાર્ડનેરે દર્શાવેલ બુદ્ધિની લાક્ષણિક્તાઓ જણાવી ભાષાકીય બુદ્ધિ અને “ અવકાશીય બુદ્ધિ અંગે સમજૂતી આપો .

 3. સાંગીતિક બુદ્ધિ અને નૈસર્ગિક બુદ્ધિની સ્પષ્ટતા કરો .

4 . માનસિક વય કઈ રીતે ગણવામાં આવે છે સમજાવો .

5 . વર્તમાન સમયમાં પ્રતિભાસંપન્ન વ્યક્તિને ઓળખવાની માહિતી મેળવવા કઈ પદ્ધતિઓ પ્રચલિત છે ?

 6 . મનોદુર્બળતાના કોઈ બે પ્રકારો સમજાવો .

7.  હળવી કક્ષાનો બુદ્ધિઆંક ધરાવતી વ્યક્તિનો અભ્યાસ અને સામાજિક કૌશલ્યો કેવાં હોય છે ?

 

પ્રકરણ 4

 

1. મનોવલણ જન્મજાત નથી સંપાદિત છે - સમજાવો.

2. મનોવલણ પર અસર કરતાં પરિબળો દર્શાવી ગમે તે એકની ચર્ચા કરો .

3 . પૂર્વગ્રહની વ્યાખ્યા અને તેની સમજૂતી આપો . 

4. પૂર્વગ્રહ ઘટાડવાની રીત તરીકે ‘ બોધાત્મક હસ્તક્ષેપ ’ સમજાવો .

 5  . મનોવલણો જૂથ વ્યાપી હોય છે સવિસ્તાર સમજાવો .

6  . વિધાયક વલણ વિકસાવી પૂર્વગ્રહ કેવી રીતે નાબૂદ થાય તે ઉદાહરણથી સમજાવો .

7 . આંતરજૂથ સંપર્ક પૂર્વગ્રહ ઘટાડવા કેવી રીતે ઉપયોગી થાય તે સમજાવો .

8 . કાયદા દ્વારા પૂર્વગ્રહો ઘટાડી શકાય તે ઉદાહરણ આપી સમજાવો . 1

9 . પૂર્વગ્રહ ઘટાડવામાં સંચાર માધ્યમનું મહત્ત્વ સમજાવો .

 

 

પ્રકરણ 5.

 

1. મનોભારકોનું સ્વરૂપ સમજાવો .

2. મનોભારના ઉદ્ગમસ્થાનો તરીકે રોજિંદી મુશ્કેલીઓ સમજાવો .

 3 . હોન્સ સેલીએ આપેલ સુરક્ષાતંત્ર અને મનોભાર સમજાવો .

4. મનોશારીરિક રોગો તરીકે ડાયાબિટીસ સમજાવો .

5  . માનસિક સ્વાથ્યનું સ્વરૂપ સમજાવો .

6 . હકારાત્મક અભિગમનો અર્થ સમજાવો .

 

પ્રકરણ 6

 

1 . ફ્રોઈડ દર્શાવેલ સિદ્ધાંતમાં ચિંતાના પ્રકારોની ચર્ચા કરો .

2. આરોપણના સિદ્ધાંતની સમજૂતી આપો .

 3.  DSM - V માં દર્શાવેલ વિશિષ્ટ ભયના પ્રકારોને સમજાવો .

 4 . ADHD ની વિકૃતિ ધરાવનાર બાળકોમાં જોવા મળતાં લક્ષણો વર્ણવો .

5. સાધારણ અને અસાધારણ શબ્દની સમજૂતી આપો .

 6 . ચેતન મન અને અચેતન મનની સંક્ષિપ્તમાં સમજૂતી આપો .

7 . નિમ્ન અહમૂમાં રહેલી મૂળવૃત્તિઓને વર્ણવો .

8 . બોધાત્મક પ્રતિમાનના એક ઘટક તરીકે સંગઠનાત્મક સંરચનાઓને સમજાવો .

 

પ્રકરણ 7

 

 

1 .  સલાહનો અર્થ સ્પષ્ટ કરો .

2. સલાહાર્થી ’ અને ‘ સલાહકાર’નો અર્થ સમજાવો .

3 . મનોપચાર અને સલાહ વચ્ચેના ત્રણ તફાવતો લખો.

4.  મનોપચારમાં આરંભનો તબક્કો એટલે શું ?

5.   નિયમ ” નો અર્થ આપી , તેમાં સમાવિષ્ટ બાબતો સ્પષ્ટ કરો .

6.  પ્રાણાયામ ” વિશે નોંધ લખો .

 

પ્રકરણ 8

 

 

1 . પર્યાવરણ અને વર્તનના મુખ્ય પાંચ ઘટકો વર્ણવો .

2.  માનવ વર્તન પર ઘોંઘાટ અને હવા પ્રદૂષણની અસરો વર્ણવો .

3 . ભીડ અને ગીચતાના ખ્યાલને મુદાસર સમજાવો .

4 . માનવવર્તનની પર્યાવરણ પરની અસરો તરીકે કુદરતી સંશાધનોના દુરુપયોગની સમજૂતી આપો .

5 . પર્યાવરણને બચાવવાના ઉપાય તરીકે સ્વૈચ્છિક સાદગીની સમજૂતી આપો .

6. પર્યાવરણને બચાવવાના ઉપાય તરીકે વાર્તનિક ધોરણોની ચર્ચા કરો .

7 . પુનઃઉપયોગ અને ઊર્જા સંરક્ષણની સમજૂતી આપો . 

8. “ ગ્રીન હાઉસ અસરનો ખ્યાલ સ્પષ્ટ કરો .

 

પ્રકરણ 9

 

1 . સમચોરસીય સંરચનાની સમજૂતી આપો .

2 . વ્યવસ્થાપકોનાં મૂળભૂત કાર્યો દર્શાવી કોઈપણ બેની સમજૂતી આપો .

3 . નિર્ણય સંબંધિત ભૂમિકાની સમજૂતી આપો .

4 . લેખિત કસોટીઓની સમજૂતી આપો .

5 . સમાનતાનો સિધ્ધાંત સમજાવો .

6. જરૂરિયાતનો સિધ્ધાંત સમજાવો .

7.  કાર્ય નિર્દેશન એટલે શું ?

 8 . અપેક્ષા આધારિત સિધ્ધાંત સમજાવો .

 

પ્રકરણ 10

 

1 . વિધાયક મનોવિજ્ઞાનનાં ધ્યેયો વર્ણવો .

2. . વિધાયક મનોદશા અને વર્તનની સમજૂતી આપો .

3. સેલિગમેને દર્શાવેલ વિધાયક મનોવિજ્ઞાનના પાયાના સ્તંભોનું વર્ણન કરો .

4 . પૌર્વાત્ય સંસ્કૃતિ પ્રમાણે જૂથ ગૌરવ અને સંવેદના એટલે શું ?

5. પૌર્વાત્ય સંસ્કૃતિ પ્રમાણે સ્વ - આલોચક મનોવલણો એટલે શું ?


click here to download pdf

0 Post a Comment:

Post a Comment

વધુ મટિરિયલ મેળવવા નીચે ક્લિક કરવું

floating ads

close

Popular Posts

Pages