Thursday 24 December 2020

std 12 gujarati imp questions may 2021 board exam - પ્રકરણ 10 યુધિષ્ઠિર યુધ્ધવિષાદ - gseb board exam paper 2021

પ્રકરણ 10 યુધિષ્ઠિર યુધ્ધવિષાદ 


 1. એક વાક્યમાં ઉત્તર લખો : 


( 1 ) યુધિષ્ઠિરને પોતાનો વિજય એ વિજય શા માટે લાગતી નથી ? 

( 2 ) અંતે યુધિષ્ઠિર બેભાન શા માટે થઈ જાય છે ?

 ( 3 ) વનની વિટંબણાઓ શાના કરતાં સારી હતી ? 


2. નીચેના પ્રશ્નોના ત્રણ - ચાર વાકયમાં ઉત્તર લખો  


( 1 ) યુધિષ્ઠિર લોહિયાળ વિજયનું પ્રાયશ્ચિત કેવી રીતે કરવા માગે છે ?

( 2 ) પોતાનું શેષ જીવન વનમાં ગાળી યુધિષ્ઠિરને શું કરવું છે ? 


3. સવિસ્તર ઉત્તર લખો . 


( 1 ) ' યુધિષ્ઠિરનો યુદ્ધવિષાદ ' નાટકના કથાવસ્તુને તમારા શબ્દોમાં આલેખો. 

( 2 ) યુધિષ્ઠિરને શા માટે વિષાદ થાય છે ?

 ( 3 ) યુધિષ્ઠિરના મુખે યુદ્ધની ભયાવહતા કેવી રીતે વ્યક્ત થઈ છે ?

 ( 4 ) ‘ યુધિષ્ઠિર યુદ્ધવિષાદ ' નાટકના અંતની ચર્ચા કરો.


click here to download

0 Post a Comment:

Post a Comment

વધુ મટિરિયલ મેળવવા નીચે ક્લિક કરવું

floating ads

close

Popular Posts

Pages