પ્રકરણ 9 ભવના અબોલા
1. નીચેના પ્રશ્નોના એક - એક વાક્યમાં ઉત્તર લખો
( 1 ) લોકગીતની નાયીકા શા માટે વ્યથિત છે ?
( 2 ) લોકગીતની નાયિકા કોને સંદેશો લઈ જવાનું કાર્ય સોંપે છે ?
( 3 ) નાયિકા કોને સંદેશો મોક્લવા ઝંખે છે ?
( 4 ) પિતાએ પુત્રીને શી સલાહ આપી ?
2. નીચેના પ્રશ્નોના બે - ત્રણ વાકયમાં ઉત્તર લખો
( 1 ) ' કાચનાં કમાડ ’ શબ્દ દ્વારા નાયિકાની શી વેદના પ્રગટી છે ?
( 2 ) નાધિક શો સંદેશ મોકલાવે છે ?
( 3 ) નાયિકાને કયાં દુઃખ વેઠવાં પડે છે ?
3 નીચેના પ્રશ્નોના સવિસ્તર ઉત્તર લખો :
( 1 ) નાયિકાએ પતિને મનાવવા શા-શા પ્રયત્નો કર્યા ? તેનું શું પરિણામ આવ્યું ?
( 2 ) નાયિકાએ મોકલેલ સંદેશ લખો.
0 Post a Comment:
Post a Comment