પ્રકરણ 4 સત્યાગ્રહાશ્રમ
1. નીચેના પ્રશ્નોના એક - એક વાક્યમાં ઉત્તર લખો
( 1 ) બાળપણથી જ વિનોબાનું મન કયાં બે સ્થળે જવા તલસતું હતું ?
( 2 ) વિનોબાના બીજા પત્રનો ગાંધીજીએ શો પ્રત્યુત્તર આપ્યો ?
( 3 ) ગાંધીજીના પ્રત્યુત્તરની કઈ વાત વિનોબાને સ્પર્શી ગઈ ?
2. નીચેના પ્રશ્નોના બે - ત્રણ વાક્યમાં ઉત્તર લખો
( 1 ) કાશીમાં ગાંધીજીએ કયા વિષષ ઉપર ઐતિહાસિક ભાષણ ક્યું ?
( 2 ) શાક સમારતાં - સમાતાં ગાંધીજીએ વિનોબાને શું કહ્યું ?
( 3 ) વિનોબાએ એક વર્ષની રજા લીધી એ દરમિયાન કેવો ખોરાક લેવાનું રાખ્યું ?
3. નીચેના પ્રશ્નોના સવિસ્તર ઉત્તર લખો ?
( 1 ) એક વર્ષની રજા લઈ વિનોબાએ ક્યાં ક્યાં કાર્યો કરી બતાવ્યો ?
( 2 ) વિનોબાએ ગાંધીજીની કેવી રીતે કસોટી કરી ? તે કસોટીમાં ગાંધીજી કઈ રીતે ખરા ઉતર્યા ?
( 3 ) વિનોબા ભાવેની ભૂદાનયાત્રાનો પરિચય આપો .
0 Post a Comment:
Post a Comment