પ્રકરણ 12 સૌજન્યશીલ પ્રભાશંકર
1. નીચેના પ્રશ્નોના એક-એક વાક્યમાં ઉત્તર લખો
( 1 ) ભાવસિંહજીના આમંત્રણનો પ્રભાશંકરે શો પ્રત્યુતર આપ્યો ?
( 2 ) કશ્મીરના મહારાજાના નોકરી માટેના આમંત્રણને પ્રભાશંકરે કેવી રીતે નકાર્યું ?
( 3 )ભાવસિંહજીને શ્રી પ્રભાશંકર પ્રત્યે કેમ આદરમાન હતું ?
( 4 ) પ્રભારાંકરે પોતાનું રાજીનામું શા માટે આપ્યું ?
( 5 ) લોકમત બ્રિટિશ વિરુદ્ધ ચળવળમાં કેમ પરિણમ્યો ?
2. નીચેના પ્રશ્નોના ત્રણ - ચાર વાક્યમાં ઉત્તર લખો :
( 1 ) ભાવસિંહજીના એક અમલદારને સજા કરવાના ચુકાદાનો પ્રભાશંકરે કેવી રીતે વિરોધ કર્યો ?
( 2 ) મેટ્રિક સુધીનો અભ્યાસ કરનાર પટ્ટણીએ કેવી રીતે વિરોધ કર્યો ?
3. સવિસ્તાર ઉત્તર લખો
( 1 ) મહારાણી વિક્ટોરિયાના ઢંઢેરાના હોરાના લોર્ડ કર્ઝનના અવળા અર્થઘટનનો પ્રભાશંકરે કેવી રીતે પ્રતિવાદ કર્યો ?
( 2 ) ‘ પ્રભારાંકરમાં બધા જ પ્રકારના લોકોને પ્રેમથી જીતી લેવાની જન્મજાત શક્તિ હતી. ' આ વિધાનની સદ્રષ્ટાંત ચર્ચા કરો .
0 Comments
Post a Comment